

આ પુસ્તકનાં લેખિકા વૈદ્ય અમી મહેશ પરીખ જામનગર આયુર્વેદ યુનિવર્સિટીનાં સ્નાતક છે. તેઓએ કૌમારભૃત્ય (સ્ત્રીરોગ તથા બાળરોગ) વિષય સાથે એમ. ડી.નો અભ્યાસ કરેલ છે.
25 વર્ષ પૂર્વે અભ્યાસ બાદ તરત જ અમદાવાદમાં ચિકિત્સક તરીકેની કારકિર્દી શરૂ કરેલ, જે હાલ મુંબઈ, વલસાડ તથા કિલ્લા પારડી સુધી વિસ્તરી છે.
ચિકિત્સાની સાથોસાથ સંશોધન પ્રત્યે તેઓને પહેલેથી જ આકર્ષણ રહ્યું છે, જે અંગે વિવિધ સંશોધનપત્રો રજૂ કર્યા છે. વિવિધ સંસ્થાઓમાં જાહેર વક્તવ્યો તેઓનો રસનો વિષય હતો અને છે...
Shishumangal-Vaidya Amee Mahesh Parikh in Gujarati
Data sheet